પ્રખ્યાત લેખક ગુલઝારની આ વાર્તાઓમાં ભારોભાર ઘટના તત્ત્વ છે તો અમુક વાર્તાઓ મનુષ્યના મનસાગરમાંથી પાણીદાર મોતીરુપે પ્રગટ થઈ છે. એમાં કોઈ બનાવટ કે આડંબર નથી. ભીની સંવેદનાની વાતો છે. માનવ સંવંદનાઓની અનોખી ગૂંથણી આ વાર્તાઓની વિશેષતા છે.
પ્રખ્યાત લેખક ગુલઝારની આ વાર્તાઓમાં ભારોભાર ઘટના તત્ત્વ છે તો અમુક વાર્તાઓ મનુષ્યના મનસાગરમાંથી પાણીદાર મોતીરુપે પ્રગટ થઈ છે. એમાં કોઈ બનાવટ કે આડંબર નથી. ભીની સંવેદનાની વાતો છે. માનવ સંવંદનાઓની અનોખી ગૂંથણી આ વાર્તાઓની વિશેષતા છે.