આ પુસ્તકમાં લેખિકાએ પોતાની કલ્પનાના મનમાં જન્મેલા પાત્રોને, પ્રસંગોને સજાવી મઠારીને 6 સંવેદનશીલ વાર્તાઓનું સર્જન કર્યું છે. જે સંવેદનશીલ તો છે જ. પરંતુ નારીહૃદયની વ્યથા અને સંવેદનાને પૂર્ણરૂપે વાચા આપે છે.
આ પુસ્તકમાં લેખિકાએ પોતાની કલ્પનાના મનમાં જન્મેલા પાત્રોને, પ્રસંગોને સજાવી મઠારીને 6 સંવેદનશીલ વાર્તાઓનું સર્જન કર્યું છે. જે સંવેદનશીલ તો છે જ. પરંતુ નારીહૃદયની વ્યથા અને સંવેદનાને પૂર્ણરૂપે વાચા આપે છે.